ડેડીયાપાડામાં મેડિકલ ઓફિસર ફાલ્ગુની તબિયત સારી થતા રજા અપાઈ

ડેડીયાપાડા,

નર્મદા જિલ્લામાં પોઝિટિવ કેસોમા મેડિકલ ઓફિસર ડેડીયાપાડા ની મેડિકલ ઓફિસર ડો. ફાલ્ગુનીની તબિયત સીરીયસ જણાતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર વધુ સારવાર અર્થે દાખલ કરાયા હતા. જયા તેની સઘન સારવાર કરાવતા તેની તબિયતમાં સુધાર આવી હતી અને આજે સંપૂર્ણ સાજી થઇ જતા તેને અંકલેશ્વર હોસ્પિટલ માથી રજા આપવામા આવી હતી.
આમ નર્મદા ના 12પોઝિટિવ કેસો પૈકી પ્રથમ કેસ સારો થયા ની સત્તાવાર હકીકત એપેડેમિક ઓફિસર ડો .કશ્યપે જણાવ્યુ .

Related posts

Leave a Comment